નડિયાદ ખાતે ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રા યોજાઈ
તપઋતુના 45 દિવસના સમયગાળા દરમિયાન માનવ મુક્તિ ખાતર પ્રભુ ઈસુએ બેઠેલી યાતનાઓનું સ્મરણ કરીને કૅથલિક શ્રદ્ધાળુઓ દ્વારા, પ્રાર્થના અને પ્રાયશ્ચિત માટે પ્રતિ સપ્તાહ ક્રૂસના માર્ગની ભક્તિ; વિવિધ સોસાયટીઓમાં અને ચર્ચમાં યોજવામાં આવે છે. નડિયાદ ખાતે ડુમરાલ રોડ પર આવેલા કેથોલિક કબ્રસ્તાન “અંતિમ વિસામો” ખાતે આજે તા: ૩૦-૦૩-૨૦૨૩ના રોજ ક્રૂસના માર્ગની ભક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી…
View On WordPress















